સરદાર પટેલ યુનિવર્સિટી, અનુસ્નાતક અભ્યાસક્રમો માટે પ્રવેશ જાહેરાત : ૨૦૨૨-૨૩

0

 


સરદાર પટેલ યુનિવર્સિટીઅનુસ્નાતક અભ્યાસક્રમો માટે પ્રવેશ જાહેરાત : ૨૦૨૨-૨૩

સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર દ્રારા અનુસ્નાતક અભ્યાસક્રમો માટે પ્રવેશ જાહેરાત : ૨૦૨૨-૨૩ માટે  યુનિવર્સિટી અનુસ્નાતક વિભાગો/ સંલગ્ન કોલેજો / ઇન્સ્ટીટ્યુટ દ્રારા ચલાવવામાં આવતા અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ.


ઓનલાઇન ફોર્મ

ફોર્મ શરૂ થયાની તારીખ : ૦૧/૦૬/૨૦૨૨

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : ૧૦/૦૬/૨૦૨૨


હેલ્પલાઇન નંબર : 8000338888




વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઓનલાઇન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

બુકલેટ માટે અહીં ક્લિક કરો 


Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)