શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં અનુસ્નાતક(PG) કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવા અંગેની જાહેરાત
ફોર્મનો
પ્રકાર :
ઓનલાઇન
ફોર્મ
શરૂ થયાની તારીખ : ૧૪/૦૪/૨૦૨૩ (બપોરે : ૦૨:૦૦ કલાક થી)
હાલ જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષા (ગ્રેજ્યુએશન)
ના છેલ્લા સેમેસ્ટર/વર્ષ ની પરીક્ષા આપી રહ્યા છે અથવા જે વિદ્યાર્થીઓ અગાઉ સ્નાતક
કક્ષા (ગ્રેજ્યુએશન) ની પરીક્ષા પાસ કરી ચુક્યા છે તેવા તમામ શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમ્યાન અનુસ્નાતક
કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ
મેળવવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી
પરિસર ખાતે (યુનિવર્સિટી કેમ્પસમાં), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત
સંલગ્ન સરકારી તથા અનુદાનિત કોલેજોમાં ચાલતા અનુસ્નાતક કેન્દ્રોમાં તથા સ્વનિર્ભર
કોલેજોમાં ચાલતા વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમોમાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ માં પ્રવેશ માટે
યુનિવર્સિટીની વેબસાઈટ પર ઓનલાઇન પ્રવેશફોર્મ ભરવાની
પ્રક્રિયા. પ્રત્યેક અભ્યાસક્રમ માટે અલગ અલગ પ્રવેશ ફોર્મ ભરવાના રહેશે.
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે : અહીં ક્લિક કરો