તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.- CSC
જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-6 માટે પ્રવેશ જાહેરાત : 2025-26
: : અરજીનો પ્રકાર : ઓનલાઇન : :
: : છેલ્લી તા : 29/07/2025 : :
> ધોરણ- ૬માં પ્રવેશ માટે જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે
> શિક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ,
> ધોરણ-૬ માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.
> હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ - ૫ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.
> ધોરણ ૬ થી ૧૨ સુધી CBSE બોર્ડ માં મફત શિક્ષણ.
- દરેક જિલ્લામાં સહશિક્ષણ વાળી નિવાસી શાળા
- કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય
- વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા
- પ્રવાસી યોજના દ્રારા બૃહદ સાંસ્કૃતિક આદાન –પ્રદાન
☑ જરૂરી દસ્તાવેજ ☑
વિદ્યાર્થીનું આધારકાર્ડ
વાલીનું આધારકાર્ડ
વિદ્યાર્થીની સહી
વાલીની સહી,
જાતિનો દાખલો
વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો