નવોદય વિધાલય સમિતિ, ધોરણ-૯ માં વિદ્યાર્થીઓ માટે વર્ષ : 2022-23 માટે પ્રવેશ

0

              નવોદય વિધાલય સમિતિ 


નવોદય વિધાલય સમિતિ

શિક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, 

ધોરણ-૯ માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.

હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ - ૮ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.

 નવોદય વિદ્યાલય ની વિશેષતાઓ

    • દરેક જિલ્લામાં સહશિક્ષણ વાળી નિવાસી શાળા
    • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય
    • વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા
    • પ્રવાસી યોજના દ્રારા બૃહદ સાંસ્કૃતિક આદાન –પ્રદાન
    • રમત – ગમત એન.સી.સી એન.એસ.એસ તથા સ્કાઉટ ગાઇડને પ્રોત્સાહન

 અરજી તા. 13/09/2021 થી 

અરજી કરવાની છેલ્લી તા.31/10/2021 

પરીક્ષાની તારીખ 09/04/2022



      


વેબ સાઇટ માટે અહીં :   ક્લિક કરો

ફોર્મ ભરવા માટે  :   ક્લિક કરો

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)