નવોદય વિધાલય સમિતિ, ધોરણ-૬ માં વિદ્યાર્થીઓ માટે પ્રવેશ

0

 


નવોદય વિધાલય સમિતિ, ધોરણ- ૬ માં વિદ્યાર્થીઓ માટે 

        નવોદય વિધાલય સમિતિ 

ધોરણ 6 મા એડમીશન માટે જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે  

શિક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સ્વાયત્ત સંસ્થાશાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ

ધોરણ-૬ માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.

હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ - ૫ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.

ધોરણ 6 થી 12 સુધી CBSE  બોર્ડ માં મફત શિક્ષણ.

  

    • દરેક જિલ્લામાં સહશિક્ષણ વાળી નિવાસી શાળા
    • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય
    • વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા
    • પ્રવાસી યોજના દ્રારા બૃહદ સાંસ્કૃતિક આદાન પ્રદાન

 

નવી ફોર્મ ભરવાની છેલ્લી તા : ૦૮/૦૨/૨૦૨૩ 

અરજી કરવાની છેલ્લી તા.૩૧/૦૧/૨૦૨૩


પ્રવેશ પરીક્ષા 29 એપ્રિલ 2023 ના રોજ યોજાશે.



વધુ માહિતી અને વેબસાઇટ : અહીં ક્લિક કરો

ફોર્મ ભરવા માટે : અહીં  ક્લિક કરો 




Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)