JNV: નવોદય વિદ્યાલયમાં ધો-૬ માટે પ્રવેશ જાહેરાત : ૨૦૨૪-૨૫

0
તમામ પ્રકારની સરકારી, અર્ધસરકારી અને ખાનગી કંપનીની સેવાઓ તેમજ તમામ પ્રકારનું ઓનલાઇન કામ કરી આપવામાં આવશે.- CSC

 જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-૬ માટે પ્રવેશ જાહેરાત : ૨૦૨૪-૨૫

         : : અરજીનો પ્રકાર : ઓનલાઇન : :

         : : છેલ્લી તા : ૧૦/૦૮/૨૦૨૩ : :


        પ્રવેશ પરીક્ષા ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ યોજાશે.

> ધોરણ- ૬માં પ્રવેશ માટે જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે  


> શિક્ષણ મંત્રાલય દ્રારા સંચાલિત સ્વાયત્ત સંસ્થાશાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ


> ધોરણ-૬ માં નવોદય વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.


> હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ - ૫ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.


> ધોરણ થી ૧૨ સુધી CBSE  બોર્ડ માં મફત શિક્ષણ.







  •  દરેક જિલ્લામાં સહશિક્ષણ વાળી નિવાસી શાળા
  • કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય
  • વિનામૂલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા
  • પ્રવાસી યોજના દ્રારા બૃહદ સાંસ્કૃતિક આદાન –પ્રદાન

 

જરૂરી દસ્તાવેજ 

 🏻 શાળાએથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,

 🏻  વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,

 🏻 વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમાં સહી,


વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો


વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો 


રજીસ્ટ્રેશન માટે : અહીં  ક્લિક કરો  

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)