જવાહર નવોદય વિદ્યાલયમાં ધો-૬ માટે પ્રવેશ જાહેરાત : ૨૦૨૪-૨૫
: : અરજીનો પ્રકાર : ઓનલાઇન : :
: : છેલ્લી તા : ૧૦/૦૮/૨૦૨૩ : :
પ્રવેશ પરીક્ષા ૨૦ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ યોજાશે.
> ધોરણ- ૬માં પ્રવેશ માટે જવાહર નવોદય પ્રવેશ ફોર્મ ચાલુ થઇ ગયેલ છે
> શિક્ષણ મંત્રાલય દ્રારા
સંચાલિત સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા
વિભાગ,
> ધોરણ-૬ માં નવોદય
વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફોર્મ.
> હાલ જે વિદ્યાર્થીઓ ધોરણ -
૫ માં અભ્યાસ કરે છે તેઓ આ પરીક્ષા ફોર્મ ભરી શકશે.
> ધોરણ ૬ થી ૧૨ સુધી CBSE બોર્ડ માં મફત શિક્ષણ.
- દરેક જિલ્લામાં સહશિક્ષણ
વાળી નિવાસી શાળા
- કુમાર અને કન્યાઓ માટે અલગ
છાત્રાલય
- વિનામૂલ્યે રહેવા અને
જમવાની સાથે શિક્ષણની સુવિધા
- પ્રવાસી યોજના દ્રારા બૃહદ
સાંસ્કૃતિક આદાન –પ્રદાન
☑ જરૂરી દસ્તાવેજ ☑
🏻 શાળાએથી આપેલ સહી સિક્કા વાળુ ફોર્મ,
🏻 વિદ્યાર્થીનો પાસપોર્ટ સાઇઝનો ફોટો,
🏻 વિદ્યાર્થી તથા વાલીની ફોર્મમાં સહી,
વેબસાઇટ માટે : અહીં ક્લિક કરો
વધુ માહિતી માટે : અહીં ક્લિક કરો
રજીસ્ટ્રેશન માટે : અહીં ક્લિક કરો