પ૩ માં વાર્ષિક પદવીદાન સમારંભ અંગેની જાહેરાત

0

 



વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

પ૩ માં વાર્ષિક પદવીદાન સમારંભ અંગેની જાહેરાત

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતનો ૫૩ મો વાર્ષિક પદવીદાન સમારંભ આગામી ફેબ્રુઆરી, ૨૦૨૨ દરમ્યાન યોજાનાર છે. જેથી તમામ દર ERP System અંતર્ગત નોંધાયેલ વિદ્યાર્થીઓ કે જે સ્નાતક, અનુસ્નાતક કે ડિપ્લોમાં ની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલ હોય અને હજુ સુધી દર ERP System માં અગાઉના નોંધાયેલ વિદ્યાર્થીઓ કે જેઓએ પદવી પ્રમાણપત્રો મેળવવા માટે અરજી કરેલ ન હોય તેવા તમામ વિધાર્થીઓએ તા.૧૩-૦૯-૨૦૨૧ થી તા.૧૧-૧૦-૨૦૨૧ સુધીમાં ઓનલાઈન યુનિવર્સિટી દ્રારા આપને આપવામાં આવેલ ડેસ્ક બોર્ડ પર જઈ આવેદનપત્ર ભરવુ.



 વધુ માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ :  અહી ક્લિક કરો

અરજીફોર્મ ભરવા માટે :  અહી ક્લિક કરો


ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)