ગુજરાત રાજ્ય ટ્રાયબલ એજ્યુકેશન સોસાયટી (આદિજાતિ વિકાસ વિભાગ)
એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલ પ્રવેશ ૨૦૨૩-૨૪
ધોરણ : ૬ માં પ્રવેશ માટે
અરજીનો પ્રકાર : ઓફલાઇન
અગત્યની તારીખો :
અરજીપત્ર મેળવવાની તારીખ : ૧૬/૦૨/૨૦૨૩ થી
અરજીપત્ર પરત આપવાની છેલ્લી તારીખ : તા.૦૬/૦૩/૨૦૨૩
(સાંજે ૬-૦૦ વાગ્યા સુધી) જાહેર રજાના દિવસો સિવાય
પરીક્ષાની તારીખ : ર૩ એપ્રિલ ર૦૨૩ (રવિવાર)
પરિણામ જાહેર કરવાની તારીખ : મે ૨૦૨૩નું
બીજુ અઠવાડિયું
ફક્ત સરકારી,
આશ્રમ શાળા અને ગ્રાન્ટ ઇન એડ શાળાઓના પાંચમાં ધોરણમાં
આદિજાતિના બાળકો માટે
=> વિઘાર્થી/વિદ્યાર્થીનીઓ અનુસૂચિત જનજાતિ (ST) હોવા જોઇએ.
=> પ્રવેશ સમયે વિધાર્થીઓની ઉમર તા. ૩૧/૦૩/૨૦૨૩ સુધી ઓછામાં ઓછી ૧૦ વર્ષથી વધુમાં વધુ ૧૩ વર્ષની હોવી જોઇએ. (તા. ૧લી એપ્રિલ એ જન્મેલ વિદ્યાર્થીઓ અરજી કરી શકશે)
=> વિદ્યાર્થી/વિદ્યાર્થીઓની હાલ સરકારી શાળા/આશ્રમ શાળા અથવા માન્ય ગ્રાન્ટ ઇન-એઇડ શાળાઓમાં (શિક્ષણ વિભાગની યાદી મુજબ) ધોરણ-૫ માં અભ્યાસ કરતા હોવા જોઇએ અને પ્રવેશ મેળવતી વખતે ધોરણ-૫ પાસ કરેલ હોવું જોઇએ.
=> આદિજૃતિ વિસ્તારના આદિમ જુથના બાળકો અને હળપતિ બાળકો માટે કુલ બેઠકના ૫% સુધી અગ્રિમતા આપવામાં આવશે.
=> વિમુક્ત/વિચરતિ/અર્ધ વિચરતિ જાતિના બાળકો માટે કુલ બેઠકના ૫૪ સુધી અગ્રિમતા
આપવામાં આવશે.
=> બળવો/કોવિડના કારણોસર મૃત્યુ થયેલ હોય, વિધવા માતાના બાળકો, દિવ્યાંગ માતા પિતાના બાળકો , અન્ય-જમીન દાતા, અનાથ (માતા પિતા બંને હયાત ન હોય તેવા) વિદ્યાર્થીઓ માટે ૧૦૪ સુધી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
=> દિવ્યાંગ બાળકો માટે કુલ બેઠકના ૫% સુષી પ્રવેશ માટે અગ્રિમતા આપવામાં આવશે.
=> પ્રવેશ સમયે લાગુ પડતા જરૂરી તમામ પ્રમાણપત્ર રજુ કરવાના રહેશે.
પ્રવેશ અરજીપત્ર મેળવવાનાં સ્થળો :
પ્રવેશ અરજીપત્ર જમાં કરાવવાના સ્થળો :
અરજીપત્ર ભરીને જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્રમાં રૂબરૂ અથવા ટપાલથી જમાં કરાવવાનું રહેશે. અને તે જ સ્થળેથી પરીક્ષાર્થીઓને પ્રવેશપત્ર ઇસ્યુ કરવામાં આવશે. અથવા જે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવાની હોય તે પરીક્ષા કેન્દ્ર પર ટપાલથી અરજીપત્ર મોકલી શકાશે.