વિધાસહાયક -

0

 વિદ્યાસહાયક જોઇએ છે.


અરજીનો પ્રકાર : ઓફલાઇન

જાહેરાત : સંદેશ - ૨૧/૦૨/૨૦૨૩

શ્રી ગ્રામસેવા સભા ધરમપૂર સંચાલિત આશ્રમશાળા લવકર, તા. કપરાડા, જિ, વલસાડ તથા આશ્રમશાળા ગુંદિયા, તા. ધરમપુર, જિ. વલસાડ માટે વિધાસહાયક જગ્યા માટે જાહેરાત.


:: અરજી મોકલવાનું સરનામું :ઃ

પ્રમુખશ્રી - શ્રી ગ્રામસેવા સભા ધરમપુર પ્રમુખશ્રી/મંત્રીશ્રી

એન.આર. રાઉત સાર્વજનિક હાઈસ્કૂલ, નાનાપોંઢા

મુ.પો.નાનાર્પોઢા, તા. કપરાડા, જિ. વલસાડ - ૩૯૬૧૨૬



શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત શ્રી વૃંદાવન આશ્રમશાળા, ખંટલી, તા. કપરાડા,

જિ. વલસાડ માટે વિધાસહાયક જગ્યા માટે ભરતી.


 

:: અરજી મોકલવાનું સરનામું ::

પ્રમુખશ્રી - શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ, વારોલી તલાટ 

મુ.પો. વારોલી તલાટ, તા. કપરાડા, જિ. વલસાડ - ૩૯૬૧૨૬ 



 

Tags

ટિપ્પણી પોસ્ટ કરો

0ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો (0)