વિદ્યાસહાયક જોઇએ છે.
અરજીનો પ્રકાર : ઓફલાઇન
જાહેરાત : સંદેશ - ૨૧/૦૨/૨૦૨૩
શ્રી ગ્રામસેવા સભા ધરમપૂર સંચાલિત આશ્રમશાળા લવકર, તા. કપરાડા, જિ, વલસાડ તથા આશ્રમશાળા ગુંદિયા, તા. ધરમપુર, જિ. વલસાડ માટે વિધાસહાયક જગ્યા માટે જાહેરાત.
:: અરજી મોકલવાનું સરનામું :ઃ
પ્રમુખશ્રી - શ્રી ગ્રામસેવા સભા ધરમપુર
પ્રમુખશ્રી/મંત્રીશ્રી
એન.આર. રાઉત સાર્વજનિક હાઈસ્કૂલ, નાનાપોંઢા
મુ.પો.નાનાર્પોઢા, તા. કપરાડા, જિ.
વલસાડ - ૩૯૬૧૨૬
શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ વારોલી તલાટ સંચાલિત શ્રી
વૃંદાવન આશ્રમશાળા, ખંટલી, તા. કપરાડા,
જિ. વલસાડ માટે વિધાસહાયક જગ્યા માટે ભરતી.
:: અરજી મોકલવાનું સરનામું ::
પ્રમુખશ્રી - શ્રી જનતા જનાર્દન કેળવણી મંડળ, વારોલી તલાટ
મુ.પો.
વારોલી તલાટ, તા. કપરાડા, જિ.
વલસાડ - ૩૯૬૧૨૬