લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય, સણોસર
બી. આર.એસ. માં પ્રવેશ - ૨૦૨૩
અરજીનો પ્રકાર : ઓનલાઇન
ફોર્મ શરુ થયાની તારીખ : ૦૧/૦૬/૨૦૨૩
છેલ્લી તારીખ : ૧૨/૦૬/૨૦૨૩
ઉજ્જવળ કારકેર્દીના ઘડતર માટે યોગ, ઉદ્યોગ અને સહયોગથી ઉચ્ચ કેળવણી દ્વારા સ્વાવલંબન અને જવાબદાર નાગરિક બનવાની તક પુરી પાડતી ગ્રોમવિદ્યા વિધાશાખાનાં પ્રથમ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ધોરણ-૧ર પાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પરથી ઓનલાઈન ફોર્મભરી દેવું.
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો