નવોદય વિદ્યાલય સમિતિ
શિક્ષણ મંત્રાલય હેઠળની એક સ્વાયત્ત સંસ્થા, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ, ભારત
સરકાર
જવાહર નવોદય વિદ્યાલયમાં (વર્ષ-૨૦૨૪-૨૫)માં ધોરણ – ૯ અને ધોરણ
– ૧૧ માં ખાલી પડેલી જગ્યાઓમાં પ્રવેશ માટેની જાહેરાત
જવાહરમાં ધોરણ -૯ અને ધોરણ -૧૧
માં પ્રવેશ માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન
અરજીઓ મંગાવવામાં આવી છે.
🟠 અરજી શરૂ થયાની તારીખ : 21/09/2023
🟠 અરજી કરવાની છેલ્લી તારીખ: 31-10-2023🟦 ધોરણ – ૯
👉 માત્ર તે ઉમેદવારો કે જે પોતાના જ જિલ્લામાં વસવાટ કરતા હોય
અને ધોરણ ૮માં શૈક્ષણિક સત્ર ૨૦૨૩-૨૪માં
જવાહર નવોદય વિધાલય જે જિલ્લામાં કાર્યરત હોય તે જ જિલ્લાની સરકારી / સરકાર માન્ય
શાળાઓમાં અભ્યાસરત હોય તે વિધાર્થી ધોરણ - ૯ ની પ્રવેશ પરીક્ષા આપવા માટે તેમજ
પ્રવેશ માટે યોગ્ય ગણાશે.
👉 વિધાર્થીનો જન્મ તારીખ ૦૧-૦૫-૨૦૦૯ થી ૩૧-૦૭-૨૦૧૧ દરમિયાન જન્મેલો હોવો જોઇએ. (બંને તારીખો સામેલ છે) આ તમામ કેટેગરીના ઉમેદવારો (એસ. સી. / એ.સ.ટી / ઓ. બી. સી.) સહીત તમામને લાગુ પડે છે)
👉 પસંદગી કસોટી
👉 હિન્દી, અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાન
👉 OMR આધારિત બહુ વૈકલ્યિક પ્રશ્નોના પ્રકાર
👉 દ્વીભાષીય પ્રશ્ન પેપર (હિન્દી અને અંગ્રેજી)
વધુ વિગત પાઠ્યકમ અને પસંદગી સંહિતા માટે નવોદય વિધાલય સમિતિની જાહેરાત જોવી
🟦 ધોરણ – ૧૧
👉 જવાહર નવોદય વિધાલય જે જીલ્લામાં કાર્યરત હોય તે જ જીલ્લાની સરકારી / સરકાર માન્ય શાળાઓમાં વિધાર્થી વર્ષ ૨૦૨૩-૨૪ માં ધોરણ ૧૦ માં અભ્યાસસ્ત હોવો જોઈએ (સત્ર-એપ્રિલ-૨૦૨૩ થી માર્ચ-૨૦૨૪) / ૨૦૨૩ (સત્ર-જાન્યુઆરી ૨૦૨૩ થી ડીસેમ્બર ૨૦૨૩)
👉 વિધાર્થીનો જન્મ તારીખ ૦૧-૦૬-૨૦૦૭ થી ૩૧-૦૭-૨૦૦૯ દરમિયાન જન્મેલો હોવો જોઇએ. (બંને તારીખો સામેલ છે)
👉 પસંદગી કસોટી
👉 માનસિક અભિયોગ્યતા, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાન
👉 OMR આધારિત બહુ વૈકલ્યિક પ્રશ્નોના પ્રકાર
👉 દ્વીભાષીય પ્રશ્ન પેપર (હિન્દી અને અંગ્રેજી)
વધુ વિગત પાઠ્યકમ અને પસંદગી સંહિતા માટે નવોદય વિધાલય સમિતિની જાહેરાત જોવી
જીલ્લા કક્ષાના મેરીટ માટે ધોરણ-૧૦ અભ્યાસ અને આવાસ બંને સમાન જિલ્લામાં જ હોવા જોઈએ.
વેબસાઇટ અને વધુ માહિતી માટે ક્લિક કરો
ધોરણ - 9 ના ફોર્મ ભરવા માટે ક્લિક કરો
ધોરણ - 11 ના ફોર્મ ભરવા માટે ક્લિક કરો