પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) એ
દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલુ
જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા
માટે આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
પાત્રતા
જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારો (હાલના બાકાત
માપદંડને આધિન) આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે.
ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓની નીચેની કેટેગરી
આ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં.
તમામ સંસ્થાકીય જમીન ધારકો.
ખેડૂત પરિવારો જેમાં તેના એક અથવા વધુ સભ્યો
નીચેની કેટેગરીમાં આવતા હોય.
બંધારણીય પદના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો
પૂર્વ અને હાલના મંત્રીઓ / રાજ્યના પ્રધાનો અને
લોકસભા / રાજ્યસભા / રાજ્ય વિધાનસભાઓ / રાજ્ય વિધાનસભાઓના પૂર્વ / વર્તમાન સભ્યો, મહાનગર પાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, જિલ્લા પંચાયતના પૂર્વ અને વર્તમાન
અધ્યક્ષો.
કેન્દ્ર / રાજ્ય સરકારના મંત્રાલયો / કચેરીઓ /
વિભાગો અને તેમના ક્ષેત્રના એકમો,
કેન્દ્ર અથવા રાજ્ય પી.એસ.ઇ. અને સરકારની હેઠળ જોડાયેલી કચેરીઓ /
સ્વાતંત્ર સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારી (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ /
વર્ગ IV/ ગ્રુપ
ડી કર્મચારીઓ ને બાદ કરતાં) સે અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ.
ઉપરોક્ત વર્ગના રિટાયર્ડ અધિકારીઓ જેમનું માસિક
પેન્શન રૂ. 10000 /- અથવા
વધુ હોય. (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / વર્ગ IV / ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતાં)
બધા વ્યક્તિઓ કે જેમણે છેલ્લા આકારણી વર્ષમાં
આવકવેરો ભર્યો હોય.
ડોકટરો, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અને આર્કિટેક્ટ્સ જેવા વ્યવસાયિકો જે
વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલા છે અને પોતાનો વ્યવસાય ચલાવતા હોય.
લાભો
પીએમ-કિસાન યોજના અંતર્ગત, તમામ જમીનધારક ખેડુતોના પરિવારોને પરિવાર
દીઠ દર ચાર માસે રૂ. 2000ના ત્રણ
સમાન હપ્તામાં કુલ રૂ .6000 વાર્ષિક
ચૂકવવાપાત્ર.
અરજી
કઈ રીતે કરશો
પાત્રતા ધરાવતા ખેડુતો ગામના તલાટી,મહેસૂલ અધિકારી,અથવા અન્ય નિયુક્ત અધિકારીઓ / એજન્સીઓ
સમક્ષ અરજી કરી શકે છે અને તેમની જરૂરી વિગતો તેમને સુપરત કરી શકે છે.
ફીની ચુકવણી કર્યા પછી ખેડુતો યોજનામાં નોંધણી
માટે તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) ની મુલાકાત પણ લઈ શકે છે.
ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂત કોર્નર દ્વારા
તેમની સ્વ-નોંધણી પણ કરી શકે છે.
નોંધણી માટે જરૂરી વિગતોમાં
- લાભાર્થીનો આધારકાર્ડ
- 7/12, 8-અ ના ઉતારા
- રેશનકાર્ડ
- લાભાર્થીના પતિ/પત્નિનો આધારકાર્ડ
- લાભાર્થીના માતા/પિતા નો આધારકાર્ડ
- માતા/પિતાનો મરણનો દાખલો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના
ભારતના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે.
નોંધણીની સ્થિતિ ચકાસવા નવી નોંધણી કરવા, અહીંક્લિક કરો.
વધુ માહિતી માટે ગ્રામ સેવક, પંચાયત
ઓફિસ અથવા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લો.
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) એ
દેશના તમામ જમીન ધરાવતા ખેડૂત પરિવારોને કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓ તેમજ ઘરેલુ
જરૂરિયાતો સંબંધિત વિવિધ સામગ્રીઓ ખરીદવા માટે તેમની આર્થિક જરૂરિયાતો પૂરી પાડવા
માટે આવક સહાય પૂરી પાડવા માટેની નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે.
પાત્રતા
જમીન ધરાવતા તમામ ખેડૂત પરિવારો (હાલના બાકાત
માપદંડને આધિન) આ યોજના હેઠળ લાભ મેળવવા પાત્ર છે.
ઉચ્ચ આર્થિક દરજ્જાના લાભાર્થીઓની નીચેની કેટેગરી
આ યોજના હેઠળ લાભ માટે પાત્ર રહેશે નહીં.
તમામ સંસ્થાકીય જમીન ધારકો.
ખેડૂત પરિવારો જેમાં તેના એક અથવા વધુ સભ્યો
નીચેની કેટેગરીમાં આવતા હોય.
બંધારણીય પદના ભૂતપૂર્વ અને વર્તમાન ધારકો
પૂર્વ અને હાલના મંત્રીઓ / રાજ્યના પ્રધાનો અને
લોકસભા / રાજ્યસભા / રાજ્ય વિધાનસભાઓ / રાજ્ય વિધાનસભાઓના પૂર્વ / વર્તમાન સભ્યો, મહાનગર પાલિકાના ભૂતપૂર્વ અને વર્તમાન મેયર, જિલ્લા પંચાયતના પૂર્વ અને વર્તમાન
અધ્યક્ષો.
કેન્દ્ર / રાજ્ય સરકારના મંત્રાલયો / કચેરીઓ /
વિભાગો અને તેમના ક્ષેત્રના એકમો,
કેન્દ્ર અથવા રાજ્ય પી.એસ.ઇ. અને સરકારની હેઠળ જોડાયેલી કચેરીઓ /
સ્વાતંત્ર સંસ્થાઓ અને સ્થાનિક સંસ્થાઓના નિયમિત કર્મચારી (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ /
વર્ગ IV/ ગ્રુપ
ડી કર્મચારીઓ ને બાદ કરતાં) સે અથવા નિવૃત્ત અધિકારીઓ અને કર્મચારીઓ.
ઉપરોક્ત વર્ગના રિટાયર્ડ અધિકારીઓ જેમનું માસિક
પેન્શન રૂ. 10000 /- અથવા
વધુ હોય. (મલ્ટિ ટાસ્કિંગ સ્ટાફ / વર્ગ IV / ગ્રુપ ડી કર્મચારીઓને બાદ કરતાં)
બધા વ્યક્તિઓ કે જેમણે છેલ્લા આકારણી વર્ષમાં
આવકવેરો ભર્યો હોય.
ડોકટરો, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, અને આર્કિટેક્ટ્સ જેવા વ્યવસાયિકો જે
વ્યવસાયિક સંસ્થાઓ સાથે નોંધાયેલા છે અને પોતાનો વ્યવસાય ચલાવતા હોય.
લાભો
પીએમ-કિસાન યોજના અંતર્ગત, તમામ જમીનધારક ખેડુતોના પરિવારોને પરિવાર
દીઠ દર ચાર માસે રૂ. 2000ના ત્રણ
સમાન હપ્તામાં કુલ રૂ .6000 વાર્ષિક
ચૂકવવાપાત્ર.
અરજી કઈ રીતે કરશો
પાત્રતા ધરાવતા ખેડુતો ગામના તલાટી,મહેસૂલ અધિકારી,અથવા અન્ય નિયુક્ત અધિકારીઓ / એજન્સીઓ
સમક્ષ અરજી કરી શકે છે અને તેમની જરૂરી વિગતો તેમને સુપરત કરી શકે છે.
ફીની ચુકવણી કર્યા પછી ખેડુતો યોજનામાં નોંધણી
માટે તેમના નજીકના સામાન્ય સેવા કેન્દ્રો (સીએસસી) ની મુલાકાત પણ લઈ શકે છે.
ખેડૂત પીએમ કિસાન પોર્ટલ પર ખેડૂત કોર્નર દ્વારા તેમની સ્વ-નોંધણી પણ કરી શકે છે.
નોંધણી માટે જરૂરી વિગતોમાં
- લાભાર્થીનો આધારકાર્ડ
- 7/12, 8-અ ના ઉતારા
- રેશનકાર્ડ
- લાભાર્થીના પતિ/પત્નિનો આધારકાર્ડ
- લાભાર્થીના માતા/પિતા નો આધારકાર્ડ
- માતા/પિતાનો મરણનો દાખલો
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના ભારતના ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડે છે.
નોંધણીની સ્થિતિ ચકાસવા નવી નોંધણી કરવા, અહીંક્લિક કરો.
વધુ માહિતી માટે ગ્રામ સેવક, પંચાયત
ઓફિસ અથવા નજીકના સીએસસી સેન્ટરની મુલાકાત લો.

.png)